શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન

લંડનથી ૮૪ વર્ષના એકલા શારદાબેન વિનોદભાઈ કોટેચા શ્રી જલારામ મંદિરે આવી તેમના દિવંગત પતિ વિનોદભાઈ ના સ્મરણાર્થે ભાગવત સપ્તાહ ના આયોજનની વાત કરેલ. ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગોકાણી ટ્રસ્ટીઓ શ્રી કે. જી. હિંડોચા , શ્રી અનિલભાઈ માવાણી દ્વારા ત્વરિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ આયોજન ગોઠવી આપેલ અને વ્યાસપીઠ પર જાણીતા કથાકાર શ્રી બકુલભાઈ સાતા દ્વારા સંગીતમય શૈલી માં કથા શરૂ કરેલ છે. સમય સાંજે ૪:૩૦ થી ૭:૩૦ રાખેલ છે જેનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ છે.

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન
શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન
Total Views: 36
« Previous
× Gallery Image